ખેડબ્રહ્મા છાત્રોને ડામની ઘટનામાં ત્રણ માસ બાદ તપાસના આદેશ

આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ગાંધીનગરખેડબ્રહ્મામાંમાં ત્રણ મહિના પહેલા નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 વિદ્યાર્થીઓને સજા…