રેડક્રોસ સોસાયટીની રાજ્યના આરોગ્ય વિભાગ સાથે વિશેષ સેવા, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 73 જન ઔષધિ કેન્દ્રો શરૂ થશે

રાજકોટમાં રેડક્રોસના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અમદાવાદઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેના સેવા કાર્યોમાં વધુ એક ઉમદા કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે. સંસ્થા દ્વારા…