રણજી ટ્રોફીની સિઝન બાદ પાંચ ખેલાડી મેદાન પર જોવા નહીં મળે
મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલનો રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય નવી દિલ્હી ભારતના પાંચ દિગ્ગજ ખેલાડીઓ હવે મેદાનમાં જોવા…