આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને…
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે બાલા હનુમાન મંદિર ખાતે ચાંદીની ચરણ પાદુકા પૂજન અને કળશ યાત્રાનું ભવ્ય આયોજન, ૪૦૦ ઋષિકુમારોના વેદમંત્રોથી સરસપુર ગુંજી ઉઠ્યું અમદાવાદ અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા–૨૦૨૬ના પાવન અવસરે ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં આ વર્ષે એક અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો. શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા…
બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના ઉપક્રમે દેશભરના કવિઓએ ભક્તિ, અધ્યાત્મ અને સાહિત્યનો સંગમ સર્જ્યો નવી દિલ્હી, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન ‘કેશવ કાવ્ય કલરવ-2026’ રવિવારે ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નવોદિત અને પ્રતિષ્ઠિત કવિઓએ હિન્દી, સંસ્કૃત અને…
હરિશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ; જગન્નાથ રથયાત્રા સહિત અનેક મહત્વના વ્રત-ઉત્સવો જુલાઈમાં આવશે નવી દિલ્હી જુલાઈ 2026નો મહિનો ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં યોગિની એકાદશી, અષાઢ ગુપ્ત નવરાત્રિ, શ્રી જગન્નાથ રથયાત્રા, હરિશયની (દેવશયની) એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ અને ગુરુ પૂર્ણિમા જેવા અનેક મહત્વના વ્રત અને તહેવારોની ઉજવણી થશે….
અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીને સેવાભાવ સાથે જોડતી અનોખી પહેલ; સ્થાનિક સેવાકીય સંસ્થાઓને મળ્યો વ્યાપક સહયોગ ફુલર્ટન/વોશિંગ્ટન અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે BAPS ચેરિટીઝ દ્વારા આયોજિત **’સ્પિરિટ ઓફ સર્વિસ વૉક-રન 2026’**માં સમગ્ર ઉત્તર અમેરિકાના 100થી વધુ શહેરોમાં 50 હજારથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા…
મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓની આસપાસ 100 ફૂટનો સુરક્ષિત બફર ઝોન બનાવવાની જોગવાઈ; BAPS સહિત અનેક ધાર્મિક સંસ્થાઓએ વ્યક્ત કર્યું સમર્થન વૉશિંગ્ટન ડી.સી.અમેરિકામાં તમામ ધર્મોના લોકો પોતાના ધાર્મિક સ્થળોએ નિર્ભયતાથી અને સુરક્ષિત રીતે જઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલરે સંયુક્ત રીતે ‘SACRED Act’…
નવી દિલ્હી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. નિકટના મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન આ દંપતીએ વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા…
એક ખાનગી વાતચીત દરમિયાન, પ્રેમાનંદ જી મહારાજે માંસાહારી લોકો વિશે કંઈક એવું કહ્યું જે તમને ભારતીય હોવાનો ગર્વ અનુભવ કરાવશે. પ્રેમાનંદ જી મહારાજે સમજાવ્યું કે વિદેશમાં રહેતા લોકો માંસાહારી ખોરાક ખાવા છતાં કેમ ખીલે છે મથુરા એક ભક્તે સંત પ્રેમાનંદજી મહારાજને એક એવો પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ ભારતીય હોવાનો ગર્વ…
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક શ્રીભાગવત વિદ્યાપીઠ,…
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક શ્રીભાગવત વિદ્યાપીઠ,…
બાવળાથી શરૂ થનારી યાત્રા બિંદુ સરોવર, અંબાજી, જયપુર, દિલ્હી, હરિદ્વાર અને શ્રી આદિ કૈલાશ પણ જશે અમદાવાદ શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મથુરા જિલ્લાના વૃંદાવનમાં ચંદ્રોદય મંદિરને સમર્પિત કરે તેવી અપેક્ષા છે. આ મંદિર દિલ્હીના કુતુબ મિનાર કરતાં ત્રણ ગણું ઊંચું છે એસવીએન,મથુરા વૃંદાવનમાં દેશનું સૌથી મોટું , ભવ્ય અને સૌથી ઊંચું ચંદ્રોદય મંદિર પૂર્ણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે મહિનાના અંતમાં મંદિરનું ઉદ્ઘાટન કરી શકે…
कोटा चाणक्य गण समिति की टीम ने आज कोटा जाकर भगवद्स्वरूप जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद जी से भेंट करके उनके सम्मान के प्रति आस्था प्रकट की। स्वामी जी द्वारा गौ हत्या को रोकने, गौ माता की रक्षा और गौ माता के संरक्षण हेतु चलाये जा रहे आंदोलन पर बातचीत हुई।…
અનુરાગ ડોભાલે તાજેતરમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને એક વીડિયો શેર કર્યો હતો. છેલ્લા બે મહિનામાં તેઓ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છે. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તાજેતરમાં પિતા બન્યા હતા એસવીએન,મથુરા યુકે રાઇડર 07 અને ‘ બાબુ ભૈયા ‘ તરીકે જાણીતા યુટ્યુબર અનુરાગ ડોભાલ , તાજેતરમાં પ્રેમાનંદ જી…
અમદાવાદ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે. જન્મ કલ્યાણક મહા મહોત્સવ આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી…
કડી હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા સાથે લોકોના કલ્યાણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો.આ મહોત્સવ દરમિયાન કુલ ૭ શેરીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ, જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ…
નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિધ્ધિની અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના સીમાચિહ્નની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ…
સાહિત્ય અકાદમીનો વર્ષ 2025 નો એવોર્ડ ગુજરાતના વિદ્વાન ભદ્રેશદાસ સ્વામીને અમદાવાદ ભારત સરકારનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2025માં એવોર્ડ પ્રાપ્ત કરનાર કૃતિઓની ઘોષણા આજરોજ કરવામાં આવી છે, જેમાં સંસ્કૃત ભાષાનો એવોર્ડ મહા મહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી ને આપવામાં આવ્યો છે.ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે…
અમદાવાદ જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 3 માર્ચ, 2026 મંગલવારના રોજ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 540મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે…
ભૌતિક વિકાસ એ સભ્યતા છે, જે માત્ર બાહ્ય દેખાવ છે; પરંતુ સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે, કારણ કે જ્યારે એક બાળક સંસ્કારી બને છે, ત્યારે તેના થકી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી….સહજાનંદમ ભવનનું નિર્માણ એ સંસ્કૃતિના જતનનું એક…
અમદાવાદ | ૧ માર્ચ, ૨૦૨૬ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગૌર પૂર્ણિમા પૂર્વેના પવિત્ર અવસરે શ્રી ચૈતન્ય મહોત્સવ તથા ફૂલોન કી હોળીનો સફળતાપૂર્વક ઉજવણી કાર્યક્રમ કડી, કાલોલ, મણિનગર, સાનંદ, નિકોલ અને વિરમગામ સહિતના વિવિધ કેન્દ્રોમાં યોજાયો.ગૌર પૂર્ણિમાના મુખ્ય ઉત્સવ પૂર્વેના દિવસોમાં આયોજિત આ કાર્યક્રમોમાં હજારો ભક્તો,…
ભગવાન શ્રીકૃષ્ણના ગુપ્ત અવતારના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી વિવિધ હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા વિવિધ સ્થળોએ આયોજન અમદાવાદ પાવન અવસર શ્રી ગૌર પૂર્ણિમા નિમિત્તે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ, કલોલ અને વિરમગામ વિસ્તારમાં શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત…
કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય અખિલ ભારતીય બેઠક, 350થી વધુ માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અમદાવાદભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે…
વ્રજમાં, હોળીનો ઉત્સાહ ફક્ત એક કે બે દિવસ માટે જ નહીં , પરંતુ પૂરા 40 દિવસ સુધી રહે છે . આ વર્ષે, રંગોનો તહેવાર 23 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે વ્રજમાં સત્તાવાર રીતે શરૂ થશે મથુરા દેશના બાકીના ભાગોમાં હોળી એક દિવસનો તહેવાર હોઈ શકે છે , પરંતુ કૃષ્ણ નગરીમાં એક…
અમદાવાદ આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં “વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ” નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ સામે, યોગીજી મહારાજ…
પ્રેમાનંદ મહારાજ અને વિનોદ બાબાની મુલાકાતના સમાચાર મળતાં જ, મોટી સંખ્યામાં ભક્તો બરસાનાના પ્રિય કુંજ આશ્રમમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સંતોની હાજરીથી પીલી પોખરનો વિસ્તાર ઉત્સાહિત થઈ ગયો હતો એસવીએન,મથુરા વ્રજની પવિત્ર ભૂમિ પર, ભક્તિ અને આધ્યાત્મિકતાનું એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે ભક્તોના હૃદયને આનંદથી ભરી દીધા. રાધા…
૩0 વર્ષીય જયા કિશોરી ભગવદ ગીતાનો પાઠ કરે છે અને એક મોટિવેશનલ સ્પિકર પણ છે મથુરા દેશભરના યુવાનોમાં લોકપ્રિય 28 વર્ષીય વાર્તાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાયે 5 ડિસેમ્બરે હરિયાણાની શિપ્રા સાથે લગ્ન કર્યા . જયપુરની ફાઇવ સ્ટાર તાજ આમેર હોટેલમાં આયોજિત ભવ્ય સમારોહમાં ઇન્દ્રેશ ઉપાધ્યાય કેટલી કમાણી કરે છે તે અંગે પ્રશ્નો…
નાથદ્વારા મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ…
અમદાવાદ કારતક સુદ પૂનમ અને દેવદિવાળી હોવાથી, થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે મા લક્ષ્મીને છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે…
અમદાવાદ ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં ૮૦ કરતાં વધુ પ્રકારના શાકભાજી અને ૨૦ કરતાં વધુ…
મથુરા શ્રી બાંકે બિહારી મંદિરના અબજો રૂપિયા 12 બેંક ખાતાઓમાં જમા છે. ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારે બેંક અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને મંદિરના ખાતાઓમાં જમા થયેલા ભંડોળનું વધુ સારી રીતે સંચાલન કરવા નિર્દેશ આપ્યો. સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ જણાવ્યું કે 2016 સુધીમાં, બાંકે બિહારી મંદિર…
અમદાવાદ ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામેવ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતેકારતકદીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 22ઓક્ટોબર, 2025ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથીભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો…
અમદાવાદ સનાતન હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો, સહયોગીઓ સામેલ થયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ…
નવી દિલ્હી મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khürelsükh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિદેશ મંત્રી બત્સેત્સેગ બત્મુંખ (Battsetseg Batmunkh) સહિત મોંગોલિયાના પ્રતિનિધિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ખુરલસુખનું અક્ષરધામમાં વરિષ્ઠ સંતો દ્વારા ભારતીય પરંપરા મુજબ…
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં, BAPS ના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા અનેક મહાનુભાવોની હાજરીમાં “સરસ્વતી સન્માન 2024” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
હીરામણિ પ્રાયમરી સ્કૂલ શાળા (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા નવરાત્રિની ઉજવણી નિમિત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં વિધાર્થીઓ માટે દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન…
કલાત્મક અને સુશોભિત રથો નિહાળી જોધપુરની ધર્મ પ્રેમી જનતા બની મંત્રમુગ્ધ જોધપુરના રાજમાર્ગો પર ઉમટ્યો ભક્તોનો પ્રવાહ, યોજાઈ અદ્ભુત નગરયાત્રા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ નગર યાત્રા નિહાળી જોધપુરવાસીઓ થયા ભાવ વિભોર ૨૨૦થી વધુ સંતો–મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય નગર યાત્રા રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક,આદિવાસી નૃત્ય,બાળ નૃત્ય,ઘૂમર નૃત્ય સાથે યોજાઈ નગરયાત્રા…
અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતી મિશ્રા…