Spread the love
  • 16 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથયાત્રા, જાણો આ પવિત્ર મહોત્સવની 10 વિશેષ અને રસપ્રદ વાતો
    આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને…
  • સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો: સરસપુરમાં ગગનભેદી મંત્રોચ્ચાર સાથે ભવ્ય રથોત્સવ સંસ્કૃત યાત્રા
    ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે બાલા હનુમાન મંદિર ખાતે ચાંદીની ચરણ પાદુકા પૂજન અને કળશ યાત્રાનું ભવ્ય આયોજન, ૪૦૦ ઋષિકુમારોના વેદમંત્રોથી સરસપુર ગુંજી ઉઠ્યું અમદાવાદ અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા–૨૦૨૬ના પાવન અવસરે ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં આ વર્ષે એક અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો. શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા…
  • અક્ષરધામ દિલ્હીમાં ‘કેશવ કાવ્ય કલરવ-2026’નું ભવ્ય આયોજન, રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન
    બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના ઉપક્રમે દેશભરના કવિઓએ ભક્તિ, અધ્યાત્મ અને સાહિત્યનો સંગમ સર્જ્યો નવી દિલ્હી, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન ‘કેશવ કાવ્ય કલરવ-2026’ રવિવારે ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નવોદિત અને પ્રતિષ્ઠિત કવિઓએ હિન્દી, સંસ્કૃત અને…
  • જુલાઈમાં ગુપ્ત નવરાત્રિથી ગુરુ પૂર્ણિમા સહિતના ધાર્મિક પર્વોની ઉજવણી થશે
    હરિશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ; જગન્નાથ રથયાત્રા સહિત અનેક મહત્વના વ્રત-ઉત્સવો જુલાઈમાં આવશે નવી દિલ્હી જુલાઈ 2026નો મહિનો ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં યોગિની એકાદશી, અષાઢ ગુપ્ત નવરાત્રિ, શ્રી જગન્નાથ રથયાત્રા, હરિશયની (દેવશયની) એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ અને ગુરુ પૂર્ણિમા જેવા અનેક મહત્વના વ્રત અને તહેવારોની ઉજવણી થશે….
  • અમેરિકાના 100થી વધુ શહેરોમાં BAPS ચેરિટીઝની ‘સ્પિરિટ ઓફ સર્વિસ વૉક-રન’માં 50 હજારથી વધુ લોકો જોડાયા
    અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીને સેવાભાવ સાથે જોડતી અનોખી પહેલ; સ્થાનિક સેવાકીય સંસ્થાઓને મળ્યો વ્યાપક સહયોગ ફુલર્ટન/વોશિંગ્ટન અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે BAPS ચેરિટીઝ દ્વારા આયોજિત **’સ્પિરિટ ઓફ સર્વિસ વૉક-રન 2026’**માં સમગ્ર ઉત્તર અમેરિકાના 100થી વધુ શહેરોમાં 50 હજારથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા…
  • અમેરિકામાં ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે ઐતિહાસિક ‘SACRED Act’ રજૂ, ભક્તોને ડરાવવા કે રોકવા બદલ થશે ફેડરલ કાર્યવાહી
    મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓની આસપાસ 100 ફૂટનો સુરક્ષિત બફર ઝોન બનાવવાની જોગવાઈ; BAPS સહિત અનેક ધાર્મિક સંસ્થાઓએ વ્યક્ત કર્યું સમર્થન વૉશિંગ્ટન ડી.સી.અમેરિકામાં તમામ ધર્મોના લોકો પોતાના ધાર્મિક સ્થળોએ નિર્ભયતાથી અને સુરક્ષિત રીતે જઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલરે સંયુક્ત રીતે ‘SACRED Act’…
  • BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીને આંતરરાષ્ટ્રીય સ્તરે “ટોલરન્સ એવોર્ડ 2026” થી સન્માનિત
    IDCT 2026 કોન્ફરન્સમાં સહિષ્ણુતા, સંવાદ અને વૈશ્વિક શાંતિ માટેના યોગદાનની પ્રશંસા અબુ ધાબીમાં યોજાયેલી ત્રીજી “ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ (IDCT 2026)” દરમિયાન BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીને પ્રતિષ્ઠિત “ટોલરન્સ એવોર્ડ 2026” એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન વૈશ્વિક સ્તરે સહિષ્ણુતા, સંવાદ, સામાજિક એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન…
  • અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ અને પતિ માઈકલ બુલોસે નવી દિલ્લીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી
    નવી દિલ્હી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. નિકટના મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન આ દંપતીએ વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા…
  • વિદેશમાં લોકો માંસાહારી છે અને છતાં પણ સમૃદ્ધ થાય છે , પ્રેમાનંદજીએ ભારતીય હોવાનો ગર્વ થાય એવો જવાબ આપ્યો
    એક ખાનગી વાતચીત દરમિયાન, પ્રેમાનંદ જી મહારાજે માંસાહારી લોકો વિશે કંઈક એવું કહ્યું જે તમને ભારતીય હોવાનો ગર્વ અનુભવ કરાવશે. પ્રેમાનંદ જી મહારાજે સમજાવ્યું કે વિદેશમાં રહેતા લોકો માંસાહારી ખોરાક ખાવા છતાં કેમ ખીલે છે મથુરા એક ભક્તે સંત પ્રેમાનંદજી મહારાજને એક એવો પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ ભારતીય હોવાનો ગર્વ…
  • પુરૂષોત્તમ માસમાં શ્રી  ભાગવત  વિદ્યાપીઠ  ખાતે  વિવિધ મનોરથો યોજાશે
    શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો  અભ્યાસ  કરેલા  ઋષિકુમારો  વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે  એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી)  આદ્યસંસ્થાપક  શ્રીભાગવત વિદ્યાપીઠ,…
  • પુરૂષોત્તમ માસમાં શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે વિવિધ મનોરથો યોજાશે
    શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો  અભ્યાસ  કરેલા  ઋષિકુમારો  વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે  એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી)  આદ્યસંસ્થાપક  શ્રીભાગવત વિદ્યાપીઠ,…
  • જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રા યોજાશે
    બાવળાથી શરૂ થનારી યાત્રા બિંદુ સરોવર, અંબાજી, જયપુર, દિલ્હી, હરિદ્વાર અને શ્રી આદિ કૈલાશ પણ જશે અમદાવાદ   શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર…
  • વૃંદાવનમાં ચંદ્રોદય મંદિર , બુર્જ ખલીફાનું સીધું હરીફ, કુતુબ મિનાર કરતા ત્રણ ગણું ઊંચું
    વડા પ્રધાન નરેન્દ્ર મોદી મથુરા જિલ્લાના વૃંદાવનમાં ચંદ્રોદય મંદિરને સમર્પિત કરે તેવી અપેક્ષા છે. આ મંદિર દિલ્હીના કુતુબ મિનાર કરતાં ત્રણ ગણું ઊંચું છે એસવીએન,મથુરા  વૃંદાવનમાં દેશનું સૌથી મોટું , ભવ્ય અને સૌથી ઊંચું ચંદ્રોદય મંદિર પૂર્ણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે મહિનાના અંતમાં મંદિરનું ઉદ્ઘાટન કરી શકે…
  • चाणक्य गण समिति की टीम ने भगवद्स्वरूप जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद जी से भेंट की
    कोटा चाणक्य गण समिति की टीम ने आज कोटा जाकर भगवद्स्वरूप जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद जी से भेंट करके उनके सम्मान के प्रति आस्था प्रकट की। स्वामी जी द्वारा गौ हत्या को रोकने, गौ माता की रक्षा और गौ माता के संरक्षण हेतु चलाये जा रहे आंदोलन पर बातचीत हुई।…
  • અનુરાગ ડોભાલ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં પહોંચ્યા , વ્હીલચેર પર બેસીને  નવી શરૂઆત માટે આશીર્વાદ લીધા
    અનુરાગ ડોભાલે તાજેતરમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને એક વીડિયો શેર કર્યો હતો. છેલ્લા બે મહિનામાં તેઓ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છે. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તાજેતરમાં પિતા બન્યા હતા એસવીએન,મથુરા  યુકે રાઇડર 07 અને ‘ બાબુ ભૈયા ‘ તરીકે જાણીતા યુટ્યુબર અનુરાગ ડોભાલ , તાજેતરમાં પ્રેમાનંદ જી…
  • અમદાવાદમાં મહાવીર ભગવાનની રથયાત્રા દ્વારા સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ
    અમદાવાદ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે. જન્મ કલ્યાણક મહા મહોત્સવ આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી…
  • હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવ યોજાયો
    કડી હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા સાથે લોકોના કલ્યાણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો.આ મહોત્સવ દરમિયાન કુલ ૭ શેરીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ, જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ…
  • ભારતના રાષ્ટ્રપતિએ અક્ષયપાત્રનું 500 કરોડમું ભોજન પિરસયું
    નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિધ્ધિની અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના સીમાચિહ્નની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ…
  • સાહિત્ય અકાદમી 2025 નો સંસ્કૃત ભાષાનો એવોર્ડ સ્વામી ભદ્રેશદાસજી રચિત બ્રહ્મઘોષ ગ્રંથને
    સાહિત્ય અકાદમીનો વર્ષ 2025 નો એવોર્ડ ગુજરાતના વિદ્વાન ભદ્રેશદાસ સ્વામીને અમદાવાદ ભારત સરકારનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2025માં એવોર્ડ પ્રાપ્ત કરનાર કૃતિઓની ઘોષણા આજરોજ કરવામાં આવી છે, જેમાં સંસ્કૃત ભાષાનો એવોર્ડ મહા મહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી ને આપવામાં આવ્યો છે.ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે…
  • તિર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ફૂલદોલ રંગોત્સવ ઉજવાયો
    ૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા તા: ૮ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા પ. પૂ. મહંત સ્વામી મહારાજે…
  • ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી
    અમદાવાદ જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 3 માર્ચ, 2026 મંગલવારના રોજ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 540મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે…
  • ગુરુકુલ સંસ્કૃતિ એ જ ભારતનો પ્રાણ: રાજ્યપાલના હસ્તે શાંતિગ્રામ ગુરુકુલમાં ભૂમિપૂજન સંપન્ન
    ભૌતિક વિકાસ એ સભ્યતા છે, જે માત્ર બાહ્ય દેખાવ છે; પરંતુ સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે, કારણ કે જ્યારે એક બાળક સંસ્કારી બને છે, ત્યારે તેના થકી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી….સહજાનંદમ ભવનનું નિર્માણ એ સંસ્કૃતિના જતનનું એક…
  • ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા અમદાવાદ આસપાસના વિવિધ કેન્દ્રોમાં શ્રી ચૈતન્ય મહોત્સવ
    અમદાવાદ | ૧ માર્ચ, ૨૦૨૬ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગૌર પૂર્ણિમા પૂર્વેના પવિત્ર અવસરે શ્રી ચૈતન્ય મહોત્સવ તથા ફૂલોન કી હોળીનો સફળતાપૂર્વક ઉજવણી કાર્યક્રમ કડી, કાલોલ, મણિનગર, સાનંદ, નિકોલ અને વિરમગામ સહિતના વિવિધ કેન્દ્રોમાં યોજાયો.ગૌર પૂર્ણિમાના મુખ્ય ઉત્સવ પૂર્વેના દિવસોમાં આયોજિત આ કાર્યક્રમોમાં હજારો ભક્તો,…
  • BAPSના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દીક્ષા
    MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત ૨૯ તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ, સારંગપુરમાં ત્યાગનો અદભુત નજારો: ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ લીધી દીક્ષા સારંગપુર તા. ૨ માર્ચ ૨૦૨૬ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો…
  • શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળી – ભવ્ય ઉજવણી
    ભગવાન શ્રીકૃષ્ણના ગુપ્ત અવતારના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી વિવિધ હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા વિવિધ સ્થળોએ આયોજન અમદાવાદ પાવન અવસર શ્રી ગૌર પૂર્ણિમા નિમિત્તે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ, કલોલ અને વિરમગામ વિસ્તારમાં શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત…
  • વડોદરામાં પ.પૂ.મહંતસ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો
    ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન: પ. પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું ,અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા, ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ –આદિવાસી વિસ્તારો માટે પ. પૂ. મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો કરાવ્યો શુભારંભ, બી….
  • આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્યઃ આલોકજી
    કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય અખિલ ભારતીય બેઠક, 350થી વધુ માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અમદાવાદભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે…
  • ૨ ફેબ્રુઆરીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવની વડોદરા ખાતે ઉજવણી
    ગિનિસવર્લ્ડરેકોર્ડ્સદ્વારામહંતસ્વામીમહારાજનેઅર્પણકરાશેબહુમાનપત્ર, ૩૫૦ એકરના મહોત્સવ સ્થળે ૧૪,૦૦૦ જેટલાં સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ તારીખ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬સોમવારના દિવસે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટનજીક, નેશનલહાઈવે-૪૮’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક…
  • વ્રજમાં હોળીની શરૂઆત: વસંત પંચમીથી શરૂ થાય, અને કૃષ્ણના પ્રેમનો વરસાદ 40 દિવસ સુધી ચાલુ રહેશે
    વ્રજમાં, હોળીનો ઉત્સાહ ફક્ત એક કે બે દિવસ માટે જ નહીં , પરંતુ પૂરા 40 દિવસ સુધી રહે છે . આ વર્ષે, રંગોનો તહેવાર 23 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે વ્રજમાં સત્તાવાર રીતે શરૂ થશે મથુરા  દેશના બાકીના ભાગોમાં હોળી એક દિવસનો તહેવાર હોઈ શકે છે , પરંતુ કૃષ્ણ નગરીમાં એક…
  • બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ દ્વારા વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો
    અમદાવાદ આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં “વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ” નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ સામે, યોગીજી મહારાજ…
  • પ્રેમાનંદ મહારાજ જેમને મળવા બરસાના આવ્યા હતા , તે વિનોદ બાબા કોણ છે? બે સંતોનું દિવ્ય મિલન
    પ્રેમાનંદ મહારાજ અને વિનોદ બાબાની મુલાકાતના સમાચાર મળતાં જ, મોટી સંખ્યામાં ભક્તો બરસાનાના પ્રિય કુંજ આશ્રમમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સંતોની હાજરીથી પીલી પોખરનો વિસ્તાર ઉત્સાહિત થઈ ગયો હતો એસવીએન,મથુરા વ્રજની પવિત્ર ભૂમિ પર, ભક્તિ અને આધ્યાત્મિકતાનું એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે ભક્તોના હૃદયને આનંદથી ભરી દીધા. રાધા…
  • ઇન્દ્રેશ મહારાજ કે જયા કિશોરી , કોણ વધુ મોંઘા કથાકાર છે ? તેમની ફી જાણો
    ૩0 વર્ષીય જયા કિશોરી ભગવદ ગીતાનો પાઠ કરે છે અને એક મોટિવેશનલ સ્પિકર પણ છે મથુરા  દેશભરના યુવાનોમાં લોકપ્રિય 28 વર્ષીય વાર્તાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાયે 5 ડિસેમ્બરે હરિયાણાની શિપ્રા સાથે લગ્ન કર્યા . જયપુરની ફાઇવ સ્ટાર તાજ આમેર હોટેલમાં આયોજિત ભવ્ય સમારોહમાં ઇન્દ્રેશ ઉપાધ્યાય કેટલી કમાણી કરે છે તે અંગે પ્રશ્નો…
  • બી.એ.પી.એસ.ના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં ઉજવણી થશે
    પ્રમુખસ્વામી મહારાજના માનવસેવામાં સમર્પિત કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ અપાશે સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામીના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે, લોકો 7થી 9 ડિસેમ્બર દરમિયાન તેને નિહાળી શકશે અમદાવાદ બી.એ.પી.એસ.  દ્વારા સંસ્થાના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની 7 ડિસેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ…
  • મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી
    નાથદ્વારા મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ…
  • પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૭ ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ઉજવાશે
    અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, એટલે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે, જેનો હજારો ભક્તો ભાવિકો લાભ લેશે. આ અવસરે નદીકાંઠે નૌકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી…
  • શ્રી વૈભવ લક્ષ્મી મંદિરે છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો
    અમદાવાદ કારતક સુદ પૂનમ અને દેવદિવાળી હોવાથી, થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે મા લક્ષ્મીને છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે…
  • સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદમાં પ્રબોધિની એકાદશી પર ભવ્ય શાકોત્સવ યોજાયો
    અમદાવાદ ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં ૮૦ કરતાં વધુ પ્રકારના શાકભાજી અને ૨૦ કરતાં વધુ…
  • બાંકે બિહારી મંદિરના ઠાકુરજીના 35 અબજ રૂપિયા 12 બેંકોમાં જમા પડ્યા છે
    મથુરા શ્રી બાંકે બિહારી મંદિરના અબજો રૂપિયા 12 બેંક ખાતાઓમાં જમા છે. ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારે બેંક અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને મંદિરના ખાતાઓમાં જમા થયેલા ભંડોળનું વધુ સારી રીતે સંચાલન કરવા નિર્દેશ આપ્યો. સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ જણાવ્યું કે 2016 સુધીમાં, બાંકે બિહારી મંદિર…
  • બ્રિટનના રાજવી કિંગચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાતે
    લંડન બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલાની સડન મંદિરની  મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ૩૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસસ્વામિનારાયણમંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુ પટેલે રાજવી…
  • બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે અનોખો ઈતિહાસ સર્જ્યો
    બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના અમદાવાદ શહેરના કુલ ૧૫૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠકરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી અમદાવાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ…
  • ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સાથે હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી
    અમદાવાદ ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામેવ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતેકારતકદીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 22ઓક્ટોબર, 2025ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથીભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો…
  • બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં 1200 વાનગી સાથે અન્નકૂટ મહોત્સવની ઉજવણી
    અમદાવાદ સનાતન હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો, સહયોગીઓ સામેલ થયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ…
  • પ્રેમાનંદ મહારાજે ગોવર્ધન પૂજા માટે પદયાત્રામાં ભાગ ન લીધો, નિરાશ ભક્તોને આશીર્વાદ આપવા કુંજ આશ્રમમાંથી બહાર આવ્યા
    સ્વાસ્થ્યના કારણોસર, પ્રેમાનંદ મહારાજે ફરી એકવાર પદયાત્રામાં ભાગ ન લીધો. શ્રીહિત રાધા કેલી કુંજ આશ્રમના સેવકોએ ભક્તોને સંયમ રાખવા અપીલ કરી, પ્રેમાનંદ મહારાજની એક ઝલક જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી મથુરા વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના સેંકડો ભક્તો બુધવારે સવારે તેમની નિયમિત પદયાત્રા મુલતવી રાખતા નિરાશ થયા હતા. સંતની…
  • સોમવાર, તા. ૨૦–૧૦–૨૫થી રવિવાર, તા.૨૬–૧૦–૨૫ દરમ્યાન સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે
    દીપાવલી એટલે અંધકાર પર પ્રકાશનો વિજયોત્સવ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવાયું છે — ‘તમસો મા જ્યોતિર્ગમય’ – ‘હે ભગવાન ! અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાઓ.’ સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત ૩૩ વર્ષોથી ૧૦,૦૦૦ દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જન-જનના માનસ પટ પરઅંકિત કરે…
  • મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી
    નવી દિલ્હી મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khürelsükh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિદેશ મંત્રી બત્સેત્સેગ બત્મુંખ (Battsetseg Batmunkh) સહિત મોંગોલિયાના પ્રતિનિધિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ખુરલસુખનું અક્ષરધામમાં વરિષ્ઠ સંતો દ્વારા ભારતીય પરંપરા મુજબ…
  • મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજી સરસ્વતી સન્માન 2024થી સન્માનિત
    BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં, BAPS ના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા અનેક મહાનુભાવોની હાજરીમાં “સરસ્વતી સન્માન 2024” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
  • હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ગરબા મહોત્સવ યોજાયો
    હીરામણિ પ્રાયમરી સ્કૂલ શાળા (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા નવરાત્રિની ઉજવણી નિમિત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં  વિધાર્થીઓ માટે દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.  વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન…
  • હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
    હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ  ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભાગ્યેશ…
  • જોધપુરના રાજમાર્ગો પર‘અક્ષર-પુરુષોત્તમ મહારાજ’ની નગર ચર્યા
    કલાત્મક  અને સુશોભિત રથો નિહાળી જોધપુરની ધર્મ પ્રેમી જનતા બની મંત્રમુગ્ધ જોધપુરના રાજમાર્ગો પર ઉમટ્યો ભક્તોનો પ્રવાહ, યોજાઈ અદ્ભુત નગરયાત્રા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ નગર યાત્રા નિહાળી જોધપુરવાસીઓ થયા ભાવ વિભોર ૨૨૦થી વધુ સંતો–મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય નગર યાત્રા રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક,આદિવાસી નૃત્ય,બાળ નૃત્ય,ઘૂમર નૃત્ય સાથે યોજાઈ નગરયાત્રા…
  • હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગરબા મહોત્સવ
    અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ  ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતી મિશ્રા…