5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે…
અયોધ્યા નવનિયુક્ત CEO જિતેન્દ્ર મિશ્રાને વહીવટી વહીવટમાં મદદ કરવા માટે ખાસ ટીમ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં અનુભવી અધિકારીઓ સામેલ થઈ શકે છે. રામ મંદિર ટ્રસ્ટમાં નવી વહીવટી ટીમની કવાયત અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની…
કૃષ્ણ ભગવાનની આરતી અને મટકી ફોડ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ ૮થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાના હેતુથી કૃષ્ણ ભગવાનની આરતી…
ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બન્યું ‘નમસ્તે’ શિલ્પ; મંદિર મહોત્સવ પૂર્વે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બનેલા ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર…
ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ૨૯ ઓગસ્ટના રોજ ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે ભવ્ય આગમન થયું હતું. તેમની પાવન ઉપસ્થિતિમાં આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ થશે. આ ઐતિહાસિક ‘ફેસ્ટિવલ…
ભારતના પવિત્ર ગ્રંથોના સંરક્ષણ માટે હાર્વર્ડને ખાસ અપીલ; રામચરિતમાનસ અને વૈશ્વિક શૈક્ષણિક જગત વચ્ચે સંવાદની નવી શરૂઆત કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’ રામકથાનું ભવ્ય સમાપન થયું. નવ દિવસીય આ આયોજનમાં રામચરિતમાનસની આધ્યાત્મિક અને સાહિત્યિક પરંપરા સાથે ભારતીય શાસ્ત્રીય ચિંતન અને વૈશ્વિક શૈક્ષણિક જગતને એક…
ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23થી 28 ઓગસ્ટ સુધી ઝુલન મહોત્સવ, 4 સપ્ટેમ્બરે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ; અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અમદાવાદ ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના આધ્યાત્મિક સંદેશને મંદિરની બહાર સમાજના…
‘વેદાંતદર્શનસંગ્રહ’નું લોકાર્પણ; ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત નવી દિલ્હી કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંશોધન અને વિકાસ પ્રકોષ્ઠ દ્વારા 8 અને 9 ઑગસ્ટ દરમિયાન વેદાંત પરંપરાના દાર્શનિક વૈભવ અને તેની સમકાલીન પ્રાસંગિકતાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ તથા વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથનું લોકાર્પણ…
અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી FIR નોંધવા, સાંસદ સભ્યપદ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત અમદાવાદ: સનાતન સંત સમાજ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સંસદ પરિસરમાં બનેલી…
‘આશીર્વાદથી બીમારી સાજી થતી નથી, યોગ્ય સારવાર જ ઉપાય છે’; પ્રેમાનંદ મહારાજે ભક્તને સમજાવેલી વાત ફરી ચર્ચામાં વૃંદાવન આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના પ્રવચનો લાખો લોકો સાંભળે છે. તાજેતરમાં તેમનો એક સંદેશ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે બીમારી અને સારવાર અંગે અત્યંત મહત્વની વાત કહી છે….
લાખો ભક્તો માટે વિનામૂલ્યે અન્ન સેવા, 50 કિમીના માર્ગ પર 90 પોલીસ સહાય કેન્દ્રો અને ટેક-આધારિત સંકલન સાથે રિલાયન્સે વહીવટીતંત્રને આપ્યું મજબૂત સમર્થન. ભુવનેશ્વર: ૧૬ જુલાઈ, ૨૦૨૬થી જગન્નાથપૂરીમાં શરૂ થઈ રહેલી ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રામાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહાપર્વમાં ભક્તોની યાત્રા સુરક્ષિત, સરળ અને સુવ્યવસ્થિત…
દરેક દેવતાની પરિક્રમાની સંખ્યા અલગ; શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા કેમ નથી કરાતી? જાણો ધાર્મિક માન્યતાઓ નવી દિલ્હીહિંદુ ધર્મમાં ભગવાનની પરિક્રમાને વિશેષ ધાર્મિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરિક્રમા એટલે ભગવાનને કેન્દ્રમાં રાખીને શ્રદ્ધા અને ભક્તિભાવથી તેમની આસપાસ પ્રદક્ષિણા કરવી. પરંતુ ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન રહે છે કે પરિક્રમા કઈ દિશામાં કરવી, કયા…
આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને…
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે બાલા હનુમાન મંદિર ખાતે ચાંદીની ચરણ પાદુકા પૂજન અને કળશ યાત્રાનું ભવ્ય આયોજન, ૪૦૦ ઋષિકુમારોના વેદમંત્રોથી સરસપુર ગુંજી ઉઠ્યું અમદાવાદ અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા–૨૦૨૬ના પાવન અવસરે ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં આ વર્ષે એક અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો. શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા…
બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના ઉપક્રમે દેશભરના કવિઓએ ભક્તિ, અધ્યાત્મ અને સાહિત્યનો સંગમ સર્જ્યો નવી દિલ્હી, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન ‘કેશવ કાવ્ય કલરવ-2026’ રવિવારે ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નવોદિત અને પ્રતિષ્ઠિત કવિઓએ હિન્દી, સંસ્કૃત અને…
હરિશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ; જગન્નાથ રથયાત્રા સહિત અનેક મહત્વના વ્રત-ઉત્સવો જુલાઈમાં આવશે નવી દિલ્હી જુલાઈ 2026નો મહિનો ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં યોગિની એકાદશી, અષાઢ ગુપ્ત નવરાત્રિ, શ્રી જગન્નાથ રથયાત્રા, હરિશયની (દેવશયની) એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ અને ગુરુ પૂર્ણિમા જેવા અનેક મહત્વના વ્રત અને તહેવારોની ઉજવણી થશે….
અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીને સેવાભાવ સાથે જોડતી અનોખી પહેલ; સ્થાનિક સેવાકીય સંસ્થાઓને મળ્યો વ્યાપક સહયોગ ફુલર્ટન/વોશિંગ્ટન અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે BAPS ચેરિટીઝ દ્વારા આયોજિત **’સ્પિરિટ ઓફ સર્વિસ વૉક-રન 2026’**માં સમગ્ર ઉત્તર અમેરિકાના 100થી વધુ શહેરોમાં 50 હજારથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા…
મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓની આસપાસ 100 ફૂટનો સુરક્ષિત બફર ઝોન બનાવવાની જોગવાઈ; BAPS સહિત અનેક ધાર્મિક સંસ્થાઓએ વ્યક્ત કર્યું સમર્થન વૉશિંગ્ટન ડી.સી.અમેરિકામાં તમામ ધર્મોના લોકો પોતાના ધાર્મિક સ્થળોએ નિર્ભયતાથી અને સુરક્ષિત રીતે જઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલરે સંયુક્ત રીતે ‘SACRED Act’…
નવી દિલ્હી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. નિકટના મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન આ દંપતીએ વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા…
એક ખાનગી વાતચીત દરમિયાન, પ્રેમાનંદ જી મહારાજે માંસાહારી લોકો વિશે કંઈક એવું કહ્યું જે તમને ભારતીય હોવાનો ગર્વ અનુભવ કરાવશે. પ્રેમાનંદ જી મહારાજે સમજાવ્યું કે વિદેશમાં રહેતા લોકો માંસાહારી ખોરાક ખાવા છતાં કેમ ખીલે છે મથુરા એક ભક્તે સંત પ્રેમાનંદજી મહારાજને એક એવો પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ ભારતીય હોવાનો ગર્વ…
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક શ્રીભાગવત વિદ્યાપીઠ,…
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક શ્રીભાગવત વિદ્યાપીઠ,…
બાવળાથી શરૂ થનારી યાત્રા બિંદુ સરોવર, અંબાજી, જયપુર, દિલ્હી, હરિદ્વાર અને શ્રી આદિ કૈલાશ પણ જશે અમદાવાદ શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મથુરા જિલ્લાના વૃંદાવનમાં ચંદ્રોદય મંદિરને સમર્પિત કરે તેવી અપેક્ષા છે. આ મંદિર દિલ્હીના કુતુબ મિનાર કરતાં ત્રણ ગણું ઊંચું છે એસવીએન,મથુરા વૃંદાવનમાં દેશનું સૌથી મોટું , ભવ્ય અને સૌથી ઊંચું ચંદ્રોદય મંદિર પૂર્ણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે મહિનાના અંતમાં મંદિરનું ઉદ્ઘાટન કરી શકે…
कोटा चाणक्य गण समिति की टीम ने आज कोटा जाकर भगवद्स्वरूप जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद जी से भेंट करके उनके सम्मान के प्रति आस्था प्रकट की। स्वामी जी द्वारा गौ हत्या को रोकने, गौ माता की रक्षा और गौ माता के संरक्षण हेतु चलाये जा रहे आंदोलन पर बातचीत हुई।…
અનુરાગ ડોભાલે તાજેતરમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને એક વીડિયો શેર કર્યો હતો. છેલ્લા બે મહિનામાં તેઓ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છે. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તાજેતરમાં પિતા બન્યા હતા એસવીએન,મથુરા યુકે રાઇડર 07 અને ‘ બાબુ ભૈયા ‘ તરીકે જાણીતા યુટ્યુબર અનુરાગ ડોભાલ , તાજેતરમાં પ્રેમાનંદ જી…
અમદાવાદ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે. જન્મ કલ્યાણક મહા મહોત્સવ આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી…
કડી હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા સાથે લોકોના કલ્યાણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો.આ મહોત્સવ દરમિયાન કુલ ૭ શેરીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ, જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ…
નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિધ્ધિની અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના સીમાચિહ્નની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ…
સાહિત્ય અકાદમીનો વર્ષ 2025 નો એવોર્ડ ગુજરાતના વિદ્વાન ભદ્રેશદાસ સ્વામીને અમદાવાદ ભારત સરકારનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2025માં એવોર્ડ પ્રાપ્ત કરનાર કૃતિઓની ઘોષણા આજરોજ કરવામાં આવી છે, જેમાં સંસ્કૃત ભાષાનો એવોર્ડ મહા મહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી ને આપવામાં આવ્યો છે.ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે…
અમદાવાદ જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 3 માર્ચ, 2026 મંગલવારના રોજ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 540મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે…
ભૌતિક વિકાસ એ સભ્યતા છે, જે માત્ર બાહ્ય દેખાવ છે; પરંતુ સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે, કારણ કે જ્યારે એક બાળક સંસ્કારી બને છે, ત્યારે તેના થકી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી….સહજાનંદમ ભવનનું નિર્માણ એ સંસ્કૃતિના જતનનું એક…
અમદાવાદ | ૧ માર્ચ, ૨૦૨૬ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગૌર પૂર્ણિમા પૂર્વેના પવિત્ર અવસરે શ્રી ચૈતન્ય મહોત્સવ તથા ફૂલોન કી હોળીનો સફળતાપૂર્વક ઉજવણી કાર્યક્રમ કડી, કાલોલ, મણિનગર, સાનંદ, નિકોલ અને વિરમગામ સહિતના વિવિધ કેન્દ્રોમાં યોજાયો.ગૌર પૂર્ણિમાના મુખ્ય ઉત્સવ પૂર્વેના દિવસોમાં આયોજિત આ કાર્યક્રમોમાં હજારો ભક્તો,…
ભગવાન શ્રીકૃષ્ણના ગુપ્ત અવતારના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી વિવિધ હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા વિવિધ સ્થળોએ આયોજન અમદાવાદ પાવન અવસર શ્રી ગૌર પૂર્ણિમા નિમિત્તે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ, કલોલ અને વિરમગામ વિસ્તારમાં શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત…
કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય અખિલ ભારતીય બેઠક, 350થી વધુ માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અમદાવાદભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે…
વ્રજમાં, હોળીનો ઉત્સાહ ફક્ત એક કે બે દિવસ માટે જ નહીં , પરંતુ પૂરા 40 દિવસ સુધી રહે છે . આ વર્ષે, રંગોનો તહેવાર 23 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે વ્રજમાં સત્તાવાર રીતે શરૂ થશે મથુરા દેશના બાકીના ભાગોમાં હોળી એક દિવસનો તહેવાર હોઈ શકે છે , પરંતુ કૃષ્ણ નગરીમાં એક…
અમદાવાદ આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં “વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ” નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ સામે, યોગીજી મહારાજ…
પ્રેમાનંદ મહારાજ અને વિનોદ બાબાની મુલાકાતના સમાચાર મળતાં જ, મોટી સંખ્યામાં ભક્તો બરસાનાના પ્રિય કુંજ આશ્રમમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સંતોની હાજરીથી પીલી પોખરનો વિસ્તાર ઉત્સાહિત થઈ ગયો હતો એસવીએન,મથુરા વ્રજની પવિત્ર ભૂમિ પર, ભક્તિ અને આધ્યાત્મિકતાનું એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે ભક્તોના હૃદયને આનંદથી ભરી દીધા. રાધા…
૩0 વર્ષીય જયા કિશોરી ભગવદ ગીતાનો પાઠ કરે છે અને એક મોટિવેશનલ સ્પિકર પણ છે મથુરા દેશભરના યુવાનોમાં લોકપ્રિય 28 વર્ષીય વાર્તાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાયે 5 ડિસેમ્બરે હરિયાણાની શિપ્રા સાથે લગ્ન કર્યા . જયપુરની ફાઇવ સ્ટાર તાજ આમેર હોટેલમાં આયોજિત ભવ્ય સમારોહમાં ઇન્દ્રેશ ઉપાધ્યાય કેટલી કમાણી કરે છે તે અંગે પ્રશ્નો…
નાથદ્વારા મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ…