માલેગાંવ બ્લાસ્ટ કેસઃ બાઇકમાં વિસ્ફોટ, સાત આરોપી અને 17 વર્ષ પછી ચુકાદો
મુંબઈ 2008માં માલેગાંવમાં એક બાઇક વિસ્ફોટ થયો હતો અને છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 101 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ પછી પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી. ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસ 17 વર્ષ ચાલુ રહ્યો. ધીમે ધીમે સાક્ષીઓ વિરુદ્ધ ગયા…
