હીરામણિ પ્રાયમરી સ્કૂલ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યોગ– પ્રાણાયામ – વિવિધ આસનો કરવાની સ્પર્ધા યોજાઈ. જેમાં ધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ એ યોગ, પ્રાણાયામ અને વિવિધ આસનો ની સ્પર્ધા યોજીને યોગ દ્વારા શરીર અને સ્વાસ્થ્ય નીરોગી રાખવાં માટેનો સંદેશો આપી યોગનું મહત્વ સમજી રોજીંદા જીવનમાંન યોગને સ્થાન આપવાનો સંકલ્પ…
· યોગ, દરરોજ ચાલવું અને સંતુલિત આહાર માનસિક અને શારીરિક આરોગ્યને સુધારવા માટેની ટોચની પસંદગી બની · 10માંથી 9 ભારતીયો તેમની સુખાકારીની સફરના ભાગરૂપે યોગ અંગે વિચારે અથવા દરરોજ યોગ કરે છે · નિયમિત યોગની પ્રેક્ટિસમાં મિલેનિયલ્સ સૌથી આગળ (74 ટકા), ત્યારબાદ જેન એક્સ (70 ટકા) મુંબઈ વિશ્વ યોગ દિવસ 2025 મનાવતા દેશની…
આજરોજ ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળહીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને સાંસદ-રાજ્યસભા શ્રીનરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, સી.ઈ.ઓ.ભગવત અમીન, સ્કૂલના આયાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને વિવિધ યોગ કર્યા હતા.
હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરુપેયોગ શિબિર થઈ. હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં બી માય ફાઉન્ડેશન દ્વારા આજરોજ વૃદ્ધાશ્રમના હૉલમાં વડીલો માટે યોગનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વડીલોની ઉંમરને ધ્યાનમાં રાખી ખુરશીઓમાં બેઠા-બેઠા યોગ કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ લકુલીશ યોગ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “વૈશ્વિક સુખાકારિતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય અંગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો આરંભ થયો હતો. તા- 9 અને 10 જાન્યુઆરી -2025 દરમિયાન ચાલનારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન લકુલીશ યોગ યુનિવર્સિટી, શ્રી સ્વામીનારાયણ રિસર્ચ સેન્ટર-વડતાલ ધામ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત…
પતિ તેની તકલીફમાં તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમ છતાં તેની કિંમતી વસ્તુઓ અથવા મિલકત તેની પત્નીને પરત કરવાની તેની નૈતિક જવાબદારી છે રાયપુરછત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું કે લગ્ન પહેલા, લગ્ન દરમિયાન કે પછી મહિલાને ભેટમાં આપવામાં આવેલી મિલકતો તેની જ મિલકતો છે. તેને તેના આનંદ…