ઓટીઝમનાં સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદનાં ડોકટરોનાં રિસર્ચનો સિંહફાળો
2 એપ્રિલ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસડે અમદાવાદ તા. 2 એપ્રિલને વિશ્વભરમાં વર્લ્ડ ઓટીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા ઓટીઝમનાં સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદનાં ડોકટરોનાં રિસર્ચનો સિંહફાળો રહ્યો છે અને વિશ્વભરનાં ડોકટરો તેમજ રિસર્ચ વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોમાં અમદાવાદ-ગુજરાતનાં ડોકટરોએ કરેલા રિસર્ચનો વિશેષ ઉલ્લેખ કરે છે. વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે વિશેષ માહિતી…
