મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

નાથદ્વારા મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને…

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૭ ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ઉજવાશે

અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, એટલે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે, જેનો હજારો ભક્તો ભાવિકો લાભ લેશે. આ અવસરે નદીકાંઠે નૌકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનું દર્શન કરાવવાનો એક…

શ્રી વૈભવ લક્ષ્મી મંદિરે છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો

અમદાવાદ કારતક સુદ પૂનમ અને દેવદિવાળી હોવાથી, થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે મા લક્ષ્મીને છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે છેલ્લા ૨૬ વર્ષથી દેવદિવાળીના દિવસે…

સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદમાં પ્રબોધિની એકાદશી પર ભવ્ય શાકોત્સવ યોજાયો

અમદાવાદ ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં ૮૦ કરતાં વધુ પ્રકારના શાકભાજી અને ૨૦ કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા…

બાંકે બિહારી મંદિરના ઠાકુરજીના 35 અબજ રૂપિયા 12 બેંકોમાં જમા પડ્યા છે

મથુરા શ્રી બાંકે બિહારી મંદિરના અબજો રૂપિયા 12 બેંક ખાતાઓમાં જમા છે. ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારે બેંક અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને મંદિરના ખાતાઓમાં જમા થયેલા ભંડોળનું વધુ સારી રીતે સંચાલન કરવા નિર્દેશ આપ્યો. સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ જણાવ્યું કે 2016 સુધીમાં, બાંકે બિહારી મંદિર દ્વારા બેંકોમાં રાખવામાં આવેલા ભંડોળની…

બ્રિટનના રાજવી કિંગચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાતે

લંડન બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલાની સડન મંદિરની  મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ૩૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસસ્વામિનારાયણમંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ…

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે અનોખો ઈતિહાસ સર્જ્યો

બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના અમદાવાદ શહેરના કુલ ૧૫૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠકરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી અમદાવાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ…

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સાથે હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

અમદાવાદ ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામેવ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતેકારતકદીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 22ઓક્ટોબર, 2025ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથીભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો. ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની…

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં 1200 વાનગી સાથે અન્નકૂટ મહોત્સવની ઉજવણી

અમદાવાદ સનાતન હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો, સહયોગીઓ સામેલ થયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી…

પ્રેમાનંદ મહારાજે ગોવર્ધન પૂજા માટે પદયાત્રામાં ભાગ ન લીધો, નિરાશ ભક્તોને આશીર્વાદ આપવા કુંજ આશ્રમમાંથી બહાર આવ્યા

સ્વાસ્થ્યના કારણોસર, પ્રેમાનંદ મહારાજે ફરી એકવાર પદયાત્રામાં ભાગ ન લીધો. શ્રીહિત રાધા કેલી કુંજ આશ્રમના સેવકોએ ભક્તોને સંયમ રાખવા અપીલ કરી, પ્રેમાનંદ મહારાજની એક ઝલક જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી મથુરા વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના સેંકડો ભક્તો બુધવારે સવારે તેમની નિયમિત પદયાત્રા મુલતવી રાખતા નિરાશ થયા હતા. સંતની એક ઝલક મેળવવા માટે સવારથી…

સોમવાર, તા. ૨૦–૧૦–૨૫થી રવિવાર, તા.૨૬–૧૦–૨૫ દરમ્યાન સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે

દીપાવલી એટલે અંધકાર પર પ્રકાશનો વિજયોત્સવ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવાયું છે — ‘તમસો મા જ્યોતિર્ગમય’ – ‘હે ભગવાન ! અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાઓ.’ સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત ૩૩ વર્ષોથી ૧૦,૦૦૦ દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જન-જનના માનસ પટ પરઅંકિત કરે છે. સંધ્યા સમયે હજારો દીવડાઓ…

મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી

નવી દિલ્હી મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khürelsükh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિદેશ મંત્રી બત્સેત્સેગ બત્મુંખ (Battsetseg Batmunkh) સહિત મોંગોલિયાના પ્રતિનિધિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ખુરલસુખનું અક્ષરધામમાં વરિષ્ઠ સંતો દ્વારા ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે…

મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજી સરસ્વતી સન્માન 2024થી સન્માનિત

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં, BAPS ના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા અનેક મહાનુભાવોની હાજરીમાં “સરસ્વતી સન્માન 2024” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ગરબા મહોત્સવ યોજાયો

હીરામણિ પ્રાયમરી સ્કૂલ શાળા (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા નવરાત્રિની ઉજવણી નિમિત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં  વિધાર્થીઓ માટે દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.  વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન ઉન, કોડી, મોતી જેવી વિવિધ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ  ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભાગ્યેશ જોષી અને કૉ. ઓર્ડિનેટર ગિરિશ…

જોધપુરના રાજમાર્ગો પર‘અક્ષર-પુરુષોત્તમ મહારાજ’ની નગર ચર્યા

કલાત્મક  અને સુશોભિત રથો નિહાળી જોધપુરની ધર્મ પ્રેમી જનતા બની મંત્રમુગ્ધ જોધપુરના રાજમાર્ગો પર ઉમટ્યો ભક્તોનો પ્રવાહ, યોજાઈ અદ્ભુત નગરયાત્રા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ નગર યાત્રા નિહાળી જોધપુરવાસીઓ થયા ભાવ વિભોર ૨૨૦થી વધુ સંતો–મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય નગર યાત્રા રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક,આદિવાસી નૃત્ય,બાળ નૃત્ય,ઘૂમર નૃત્ય સાથે યોજાઈ નગરયાત્રા ૮૦૦થી વધુ કલાકારોની નગર યાત્રામાં…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગરબા મહોત્સવ

અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ  ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતી મિશ્રા અને કૉ. ઓર્ડિનેટર ભરત પટેલે…

જોધપુરના કાલીબેરી સુરસાગર ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા

જોધપુર જોધપુરના કાલીબેરી સુરસાગર ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના ઉપક્રમે વિશ્વશાંતિ મહાયજ્ઞ પૂર્ણ થયો હતો.

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ માટે  ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરતી કરી મા અંબાની આરાધના કરી વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓની સાથે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, આચાર્યા ગુંજનબેન શિવાલકર, શિક્ષકો તેમજ બધા જ કર્મચારીઓ જોડાયા હતા.

જોધપુરમાં નવનિર્મિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન

ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત મંદિરો જેવા કે અમેરિકામાં રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતેના અક્ષરધામ મંદિર અને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે, 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે. ૧૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મંદિર મહોત્સવમાં રાજસ્થાન અને ભારતના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા, યુરોપ,…