દેશમાં 14247 નવા સીએ, અમદાવાદના 266 નવા સીએ
અમદાવાદ કેન્દ્રમાં સીએ ફાયનલનું 19.35 ટકા, ઈન્ટરમિડીયેટનું10.62 ટકા અને ફાઉન્ડેશન પરીક્ષાનું 13 ટકા પરિણામ, સીએ ફાયનલમાં અમદાવાદની પ્રિયલ જૈન 18મા ક્રમે અને પાર્થ શાહ 28મા ક્રમે અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા મે 2025માં લેવામાં આવેલી સીએ ફાયનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ…
