મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજી સરસ્વતી સન્માન 2024થી સન્માનિત

Spread the love

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં, BAPS ના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા અનેક મહાનુભાવોની હાજરીમાં “સરસ્વતી સન્માન 2024” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *