વિયેતનામમાં પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણ, ભારતીય ભોજનનો તડકો
વિયેતજેટ પ્રવાસીઓની સવલત માટે વધુ એક શહેરની વિમાની સેવા શરૂ કરશે વિયેતનામમાંના ભારતીય રેસ્ટોરન્ટમાં નાતાલના સમયે થોડી મંદી જોવા મળે છે નરેન્દ્ર આઇ. પંચોલી દા નાંગ વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મલે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો…
