પર્યાવરણના જતનથી વિયેતનામમાં કુદરતી સૌંદર્યનું અદભૂત નર્તન
વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે વાંસ તેમજ લોખંડના ટેકા રાખવામાં આવે છે દાનાંગ લોકો ઘણીવાર જીવન બદલાતી ઘટનાઓના જીવંત સ્મારક તરીકે વૃક્ષો વાવે છે. આ તો થઇ આપણી સૃષ્ટિ અને પૃથ્વીની વાત પણ તેમનું જતન કરવુ એ આપણાં જ હાથમાં છે. દુનિયાના ઘણા દેશો અત્યારે તરફ આગળ વધી રહ્યા છે કેમકે તેનાથી પૃથ્વી કે આપણી…
