પર્યાવરણના જતનથી વિયેતનામમાં કુદરતી સૌંદર્યનું અદભૂત નર્તન

વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે વાંસ તેમજ લોખંડના ટેકા રાખવામાં આવે છે દાનાંગ લોકો ઘણીવાર જીવન બદલાતી ઘટનાઓના જીવંત સ્મારક તરીકે વૃક્ષો વાવે છે. આ તો થઇ આપણી સૃષ્ટિ અને  પૃથ્વીની વાત પણ તેમનું જતન કરવુ એ આપણાં જ હાથમાં છે. દુનિયાના ઘણા દેશો અત્યારે તરફ આગળ વધી રહ્યા છે કેમકે તેનાથી પૃથ્વી કે આપણી…

વિયેતનામમાં બાલિકાવધૂની આનંદી અમિતાભ બચ્ચન કરતા વધુ જાણીતો ચહેરો છે

વિયેતનામના મોટા ભાગના ઘરમાં બાલિકાવધૂના પ્રસારણને લઈને ભારે ઉત્તેજના રહેતી હતી આનંદી- અવિકા ગોરને 2016માં તેની વિયેતનામની મુલાકાતમાં જોરદાર આવકાર મળ્યો હતો, તેની સસુરાલ સિમરન કા પણ વિયેતનામમાં લોકપ્રિય થઈ હતી નરેન્દ્ર આઈ. પંચોલી હોચ મિન્હ સિટી કોઈ પણ દેશની સંસ્કૃતી પર તેના મનોરંજન ઉદ્યોગ કે મનોરંજન સામગ્રીનો મોટો પ્રભાવ જોવા મળતો હોય છે. ભારતમાં…

વિયેતનામમાં પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણ, ભારતીય ભોજનનો તડકો

વિયેતજેટ પ્રવાસીઓની સવલત માટે વધુ એક શહેરની વિમાની સેવા શરૂ કરશે વિયેતનામમાંના ભારતીય રેસ્ટોરન્ટમાં નાતાલના સમયે થોડી મંદી જોવા મળે છે નરેન્દ્ર આઇ. પંચોલી દા નાંગ વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મલે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો…

વિશ્વના ગરીબ દેશોમાંના એક વિયેતનામમાં શિસ્તની અમીરી

નરેન્દ્ર આઇ. પંચોલી વિશ્વના ગરીબ દેશોમાં જેની ગણતરી થાય છે તે વિયેતનામમાં શિસ્તને લઈને અમીરી જોવા મલે છે .ભારતથી વીએટ જેટ વિમાન દ્વારા 5:30 થી 6 કલાકમાં પહોંચી શકાતા નાનકડા દેશ વિયેતનામ લોકોનું અત્યંત શિસ્તભર્યું વર્તન જોવા મળે છે. એક તરફ ભારત વિકસિત દેશો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ દેશમાં સ્વચ્છતાને લઈને…