ભારતમાંથી થયેલી માત્ર અડધી અરજીઓ જ કેનેડા પ્રોસેસ કરી શકશે
2024ની શરૂઆત થશે ત્યારે ભારતીયોની 17,500 જેટલી પેન્ડિંગ વિઝા અરજીઓનો બેકલોગ હશે ટોરેન્ટો કેનડાના વિઝા માટે ભારતમાંથી જે અરજીઓ કરવામાં આવી છે તેમાંથી બધી અરજીઓ ચાલુ વર્ષમાં પ્રોસેસ નહીં થાય. કેનેડાએ કહ્યું છે કે વર્ષ 2023માં તે ભારતમાંથી થયેલી માત્ર અડધી અરજીઓને જ પ્રોસેસ કરી શકશે. ભારતે કેનેડાને પોતાનો ડિપ્લોમેટિક સ્ટાફ ઘટાડવા કહ્યું તેના કારણે…
