ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર (FTA): આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ અને IT પ્રોફેશનલ્સ માટે ખુલશે તકોના નવા દ્વાર
કરારથી ભારતીય સેવા ક્ષેત્રને મળશે વૈશ્વિક બજારમાં વધુ પ્રવેશ, વ્યાવસાયિકોની આંતરરાષ્ટ્રીય તકોમાં થશે વધારો નવી દિલ્હીભારત અને યુકે વચ્ચે થયેલા મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement-FTA)ને બંને દેશોના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર માત્ર વેપાર વધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત ભારતીય વ્યાવસાયિકો માટે પણ નવી તકો…
