17 જુલાઈએ સિનેમાઘરોમાં મનોરંજનનો મહામુકાબલો: ‘ધ ઓડિસી’, ‘મહાપ્રભુ જગન્નાથ’ સહિત 4 ફિલ્મો થશે રિલીઝ

ક્રિસ્ટોફર નોલનની ભવ્ય ફિલ્મથી લઈને આર. માધવનની બાયોપિક સુધી, દરેક પ્રકારના દર્શકો માટે ખાસ ફિલ્મો તૈયાર મુંબઈ: આ શુક્રવાર, 17 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં હિન્દી દર્શકો માટે ચાર નવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ અઠવાડિયે બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ ભલે રિલીઝ થઈ રહી નથી, પરંતુ હોલિવૂડના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલનની બહુચર્ચિત ‘ધ ઓડિસી’, ભગવાન…