મોરિશિયસ સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનાવશે ભારતીય નૌકાદળ

ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને મોરિશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે કરી મહત્વપૂર્ણ મુલાકાત નવી દિલ્હી ભારતીય નૌકાદળના ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (CNS) એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન હાલમાં મોરિશિયસની સત્તાવાર મુલાકાતે છે. 12 ઓગસ્ટ, 2026ના રોજ તેમણે મોરિશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મોરિશિયસ…