ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગિરીનો ભવ્ય સમાવેશ

સ્વદેશી પ્રોજેક્ટ-17Aનું છઠ્ઠું સ્ટેલ્થ ફ્રિગેટ પૂર્વી ફલીટમાં જોડાયું; આત્મનિર્ભર ભારત તરફ વધુ એક ઐતિહાસિક પગલું વિશાખાપટ્ટનમ ભારતીય નૌકાદળને વધુ શક્તિશાળી બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ખાતે INS મહેન્દ્રગિરી (F38)ને સત્તાવાર રીતે ભારતીય નૌકાદળમાં કમિશન કર્યું. પ્રોજેક્ટ-17A હેઠળ તૈયાર થયેલું આ છઠ્ઠું સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા નિર્માણ કરવામાં…