સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 88.18% સ્ટોરેજ સાથે સંતોષજનક જળસંગ્રહ

24 કલાકમાં 5 સે.મી.નો વધારો : ડેમની સપાટી 135.10 મીટરે પહોંચી, પાણીની આવક 49,680 ક્યુસેક નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસંગ્રહમાં વધારો નોંધાયો છે. 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની પાણીની સપાટી 135.10 મીટર નોંધાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 5 સે.મી.નો વધારો…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 86.87 ટકા જળસંગ્રહ, કુલ 50,415 ક્યુસેક પાણીની જાવક

ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી, નદીમાં 43,260 ક્યુસેક અને કેનાલમાં 7,155 ક્યુસેક પાણી છોડાયું નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ જળસંગ્રહ 86.87 ટકા નોંધાયો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.70 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી નદી અને કેનાલમાં મળીને કુલ 50,415 ક્યુસેક પાણી…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 21 સે.મી.નો વધારો, જળસપાટી 134.86 મીટરે પહોંચી

87.40 ટકા જળસંગ્રહ સાથે ડેમમાં 8,267.60 MCM પાણીનો સંગ્રહ; કેનાલમાં 6,002 ક્યુસેક પાણી છોડાયું નર્મદા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 14 ઓગસ્ટ 2026ના સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.86 મીટર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલમાં કુલ 87.40…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 47 સે.મી.નો વધારો, જળસપાટી 134.65 મીટરે પહોંચી

ડેમમાં પાણીની આવક 65,644 ક્યુસેક, કુલ જળસંગ્રહ 8,202.50 MCM પર પહોંચ્યો; 86.71 ટકા જળસંગ્રહ અમદાવાદ/નર્મદા ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો યથાવત્ રહેતાં જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. 13 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.65 મીટર નોંધાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન જળસપાટીમાં 47 સે.મી.નો વધારો થયો છે….

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 133 મીટરને પાર, સ્ટોરેજ 81.40 ટકા

છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો; હાલ 133.03 મીટર, પાણીની આવક 35,809 ક્યુસેક અમદાવાદ ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. આજે, 8 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યે નોંધાયેલા આંકડા મુજબ ડેમની હાલની જળસપાટી 133.03 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની…

સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસંગ્રહ 69.76 ટકાએ પહોંચ્યો, 24 કલાકમાં સપાટીમાં 15 સેમીનો વધારો

પાણીની આવક વધતા ડેમમાં જળસ્તર સતત ઊંચું થયું, હાલ 28214 ક્યુસેક પાણીની આવક નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાંજે 5 કલાકના તાજા આંકડા મુજબ ડેમની જળ સપાટી 128.59 મીટરે પહોંચી છે, જ્યારે ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતા 69.76 ટકા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાક…