સરદાર સરોવર નર્મદા ડેમના પાણીના સ્તરમાં સતત વધારો: ડેમની સપાટી ૧૨૮.૪૪ મીટર પર પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસપાટીમાં સંતોષકારક વધારો નોંધાયો છે રાજપીપળા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં જળસંપત્તિની સ્થિતિ ઉત્સાહજનક રહી છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ અંગે સાંજે ૦૫ કલાકની સત્તાવાર વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના…