સંતોકબા માનવરત્ન એવોર્ડના 20 વર્ષ પૂર્ણ, માનવસેવાના અગ્રણીઓનું ભવ્ય સન્માન
ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને રીમા નાણાવટીને સંતોકબા માનવરત્ન એવોર્ડ, શ્રીકાંત બોલ્લાને પ્રથમ સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ સુરત માનવતા, સેવા અને સામાજિક પરિવર્તન માટે જીવન સમર્પિત કરનારા મહાનુભાવોને સન્માનિત કરતો પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ તેના 20 વર્ષ પૂર્ણ કરી નવી સિદ્ધિએ પહોંચ્યો છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ (SRK)ની સેવાકીય સંસ્થા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા સુરતના…
