ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકમાં બનશે ડેટા અને AI લેબ્સ, IndiaAI મિશન હેઠળ 37 સંસ્થાઓની પસંદગી

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપી માહિતી; ગુજરાતને 23 AI ફેલોશિપ અને બે AI સેન્ટર્સ ઓફ એક્સેલન્સની પણ ફાળવણી મુંબઈ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કૌશલ્ય વિકાસ અને સંશોધનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારના IndiaAI Mission હેઠળ ગુજરાતને મહત્વપૂર્ણ ફાળવણી મળી છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત…

ગુજરાતને પાંચ વર્ષમાં CAMPA હેઠળ રૂ. 1,226 કરોડનું ફંડ, 1.33 લાખ હેક્ટર ડિગ્રેડેડ વન જમીનનો થયો જીર્ણોદ્ધાર

રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપી માહિતી; MISHTI, નગર વન યોજના અને જલવાયુ પરિવર્તન પ્રોજેક્ટ માટે પણ ગુજરાતને કરોડો રૂપિયાની સહાય નવી દિલ્હીગુજરાતને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વન સંરક્ષણ, પર્યાવરણ પુનઃસ્થાપન અને જલવાયુ પરિવર્તન સામેની કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (CAMPA) હેઠળ રાજ્યને…

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાયા

ઝારખંડમાંથી ફરી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી, ગ્રામીણ વિકાસ અને કૌશલ્યવર્ધનને આપશે પ્રાથમિકતા રાંચીપરિમલ નથવાણી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતાં ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે થયેલી ચૂંટણીમાં નથવાણીએ વિજય મેળવી ફરી એકવાર સંસદના ઉચ્ચ ગૃહમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2008થી 2020 દરમિયાન તેઓ ઝારખંડમાંથી અપક્ષ સાંસદ…

એશિયાઈ સિંહોમાં CDV અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જૂનાગઢ અખબારી અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ…

પરિમલ નથવાણીની જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ તરીકે પુનઃવરણી

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા અને વ્યક્તિઓનું સન્માન કરાયું અમદાવાદ અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 47મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા,  જિગ્નેશ પાટીલ,  અરુણસિંહ રાજપુત તથા ગુણવંત ડેલાવાલાની ઉપાધ્યક્ષ…

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વીડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું

અમદાવાદ વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’  શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વીડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા…

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

નવી દિલ્હી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી. આ પ્રસંગે, નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના’ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત…

પ્રથમગુજરાત સુપર લીગ (GSL)ની ટ્રોફીનું પરિમલ નથવાણીએ અનાવરણ કર્યું

GSL ગુજરાતમાં ફૂટબોલના વિકાસનું મહત્વપૂર્ણ સિમાચિહ્ન છેઃ નથવાણી અમદાવાદ ગુજરાત સુપર લીગ (GSL) એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. નથવાણીએ આ…

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ

રાજ્યકક્ષાના વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય…