મંગલદીપ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન અને વિદ્યાર્થી અભિનંદન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા શાખાના સહયોગથી સંસ્કારમય ઉજવણી, નવા વાડજ ખાતે વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવનો સંદેશ અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નવા વાડજ સ્થિત મંગલદીપ વિદ્યાલયમાં ભારત વિકાસ પરિષદ, ઘાટલોડિયા શાખાના સહયોગથી ‘ગુરુ વંદન – વિદ્યાર્થી અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સંવર્ધન…