સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 21 સે.મી.નો વધારો, જળસપાટી 134.86 મીટરે પહોંચી

87.40 ટકા જળસંગ્રહ સાથે ડેમમાં 8,267.60 MCM પાણીનો સંગ્રહ; કેનાલમાં 6,002 ક્યુસેક પાણી છોડાયું નર્મદા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 14 ઓગસ્ટ 2026ના સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.86 મીટર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલમાં કુલ 87.40…

સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસંગ્રહ 69.76 ટકાએ પહોંચ્યો, 24 કલાકમાં સપાટીમાં 15 સેમીનો વધારો

પાણીની આવક વધતા ડેમમાં જળસ્તર સતત ઊંચું થયું, હાલ 28214 ક્યુસેક પાણીની આવક નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાંજે 5 કલાકના તાજા આંકડા મુજબ ડેમની જળ સપાટી 128.59 મીટરે પહોંચી છે, જ્યારે ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતા 69.76 ટકા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાક…