હુમલાના ડરથી પાકિસ્તાનની ડરીને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ભારતને રોકવા આજીજી
• શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી • ‘ભારત સાથે તણાવ ઓછો કરવા હાકલ’ • બુધવારે ભારતમાં પાકિસ્તાન અંગે 4 મોટી બેઠકો ઇસ્લામાબાદ પાકિસ્તાનના નેતાઓ દેશના લોકો સમક્ષ ભારતને પડકાર ફેંકી રહ્યા છે. પાકિસ્તાનના નેતાઓ દેશની સંસદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ ભારત તરફથી હુમલાના ડરથી પાકિસ્તાનની સરકાર સંયુક્ત રાષ્ટ્રને અપીલ…
