સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો ઉછાળો
ડેમની સપાટી 127.23 મીટરે પહોંચી, કુલ સંગ્રહ ક્ષમતા 66.46 ટકા; કેનાલમાં 14,832 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમમાં વરસાદના કારણે પાણીની આવક યથાવત રહેતાં જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સવારે 9 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 127.23 મીટરે પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો વધારો દર્શાવે છે….
