ભવિષ્યના ટેક્નોલોજી આધારિત યુદ્ધમાં સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહેશે નિર્ણાયક: રાજનાથ સિંહ
BRO સ્ટ્રેટેજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં રક્ષામંત્રીએ કહ્યું- નવી ટેક્નોલોજીથી વિશ્વસ્તરીય સરહદી માળખું ઉભું કરી રાષ્ટ્રીય સુરક્ષા અને ‘વિકસિત ભારત’ના લક્ષ્યને મળશે વેગ નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભવિષ્યમાં યુદ્ધનું સ્વરૂપ ભલે આધુનિક ટેક્નોલોજી, ચોકસાઈયુક્ત હથિયારો અને અદ્યતન પ્લેટફોર્મ પર આધારિત બનતું જાય, પરંતુ સરહદી માર્ગો, ટનલ, એરફિલ્ડ અને બંદરો જેવા વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભૂમિકા…
