સુરત સિવિલ હોસ્પિટલમાં 47 નવા વ્હીલચેર અને 10 અદ્યતન સ્ટ્રેચરનું લોકાર્પણ
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ દર્દીલક્ષી સુવિધાઓમાં વધારો; ઇમરજન્સી વિભાગને આધુનિક સાધનોથી સજ્જ કરાયો સુરત:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી અને સારવાર સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 47 નવા વ્હીલચેર અને ઓક્સિજન બોટલથી સજ્જ 10 અદ્યતન સ્ટ્રેચરની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત દરમિયાન દર્દીઓ…
