રાજસ્થાનના 6 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ, સારવાર દરમિયાન મોત થયું

હિંમતનગરની GMERS હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ; રાજસ્થાનના સ્ટેટ સર્વેલન્સ ઓફિસરને તાત્કાલિક જાણ કરાઈ ગાંધીનગર ચાંદીપુરા વાયરસ (CHPV)નો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજસ્થાનના 6 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસની લેબોરેટરી તપાસમાં પુષ્ટિ થઈ છે. બાળકને ગંભીર હાલતમાં ગુજરાતની હિંમતનગર સ્થિત GMERS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં…