ગમે એટલા સર્વે કરો હવે કોઈ મસ્જિદ નહીં આપીએઃ મૌલાના તૌકીર રઝા

મૌલાનાએ સુપ્રીમ કોર્ટને બેઈમાન ગણાવી, તૌકીરે અયોધ્યાના વિવાદિત બંધારણનો પણ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો નવી દિલ્હીવિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તૌકીર રઝાએ જ્ઞાનવાપી માટે રસ્તા પર લડવાની જાહેરાત કરી છે. મથુરા અને કાશી મુદ્દે તેમણે કહ્યું કે તેઓ હવે કોઈ મસ્જિદ આપવા તૈયાર નથી, પછી ભલે કોઈ…