આશિષ નેહરાએ કેમ કહ્યું, ‘મારા ડિવોર્સ થઈ જશે’? ટીમ ઈન્ડિયાના કોચ બનવાની અટકળો પર તોડી ચૂપકી
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવાના સવાલ પર પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ પોતાના જ અંદાજમાં ખુલાસો કર્યો છે અને જણાવ્યું કે આ જવાબ પાછળનું અસલી કારણ શું છે. નવી દિલ્હી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આશિષ નેહરાએ ભારતીય ટીમનો કોચ બનવાના સવાલ પર પોતાની ચૂપકી તોડી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમનો કોચ બનવું…
