જોધપુરના કાલીબેરી સુરસાગર ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા

જોધપુર જોધપુરના કાલીબેરી સુરસાગર ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના ઉપક્રમે વિશ્વશાંતિ મહાયજ્ઞ પૂર્ણ થયો હતો.