રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કેન્દ્ર-યુપી સરકાર – ટ્રસ્ટને નોટિસ; SIT પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગ્યો

Ram Mandir Donation Case: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની સખ્ત કાર્યવાહી, કેન્દ્ર-યુપી સરકારને નોટિસ અયોધ્યાના રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે. SITને તપાસની સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનો આદેશ અપાયો છે. મુખ્ય મુદ્દા નવી દિલ્હી અયોધ્યાના રામ…