16 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથયાત્રા, જાણો આ પવિત્ર મહોત્સવની 10 વિશેષ અને રસપ્રદ વાતો

આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ-અલગ રથોમાં…