એફિલ ટાવર વિવાદ પર BAPSનું સ્પષ્ટીકરણ, કહ્યું- મુલાકાતમાં કોઈને પ્રવેશથી રોકવામાં આવ્યા નહોતા
લગભગ 100 સભ્યોના પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે ઉઠેલા સવાલો પર BAPSએ આપી સફાઈ, લિંગ આધારિત કોઈ વિનંતી કરવાનો ઈનકાર પેરિસ | એફિલ ટાવરના સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અને ત્યારબાદ થયેલા મીડિયા કવરેજ વચ્ચે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાના પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. BAPSએ જણાવ્યું છે કે શનિવારે એફિલ ટાવરની મુલાકાતે ગયેલા તેમના પ્રતિનિધિમંડળમાં લગભગ…
