અભિનેતા સુરેશ ઓબેરોયનો મોટો ખુલાસો: ‘બીજેપીમાં મોટાભાગના લોકો પૈસા કમાઈ રહ્યા હતા’
મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજકારણને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકારણે તેમને ભારે નિરાશા આપી છે. રાજકારણ અને બીજેપી વિશે નિવેદન આરએસએસ (RSS) અને મોહન ભાગવતની પ્રશંસા અભિનેતાએ અંતમાં કહ્યું કે તેઓ હવે સમજી ચૂક્યા છે કે રાજકારણની દુનિયા…
