કોક્રોચ જનતા પાર્ટીના અભિજીત દિપકેની ‘જંતર-મંતર સીઝન-2’ની જાહેરાત, દિલ્હીમાં હોલ માલિકોને ધમકીનો આરોપ

દિલ્હીમાં સીએમ અને ભાજપ સરકાર પર દબાણ લાવવાનો આરોપ, દિલ્હી પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલો નવી દિલ્હી કોક્રોચ જનતા પાર્ટી (CJP) ના ફાઉન્ડર અભિજીત દિપકેએ દિલ્હીના જંતર-મંતર પર ફરી એકવાર મોટું આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. તેમણે જાહેરાત કરી છે કે ખૂબ જ જલ્દી ‘જંતર-મંતર સીઝન-2’ શરૂ થવા જઈ રહ્યો છે. સાથે જ તેમણે…