અડાલજના અન્નપૂર્ણાધામમાં શિક્ષણ, ભોજન અને સમાજસેવાના નવા આયામો

સમાજસેવા સાથે શિક્ષણ અને ભોજનાલય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, વિવિધ વિકાસકાર્યોની માહિતી સામે આવી ગાંધીનગર/અડાલજ: અડાલજ સ્થિત શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ, ભોજન સેવા, સમાજસેવા અને જરૂરિયાતમંદોને સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નપૂર્ણાધામ ભોજનાલય, કુમાર છાત્રાલય અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની કામગીરી…

હીરામણિ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

વિદ્યાર્થીઓએ ગુરુ પૂજન કરી શિક્ષકોનું સન્માન કર્યું, સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવણી યાદગાર બની અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિ અને આદરના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભારતીય સનાતન પરંપરાનું પાલન કરતાં શિક્ષકોનું કંકુ-ચોખા, ગુલાબના પુષ્પો અને હસ્તનિર્મિત શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને પૂજન અને સન્માન કર્યું તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એર ફોર્સ બાલ ભારતી સ્કૂલની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કર્યા

સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને કલા પ્રદર્શનનું નિરીક્ષણ; શાળાની આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક ગુણવત્તાની પ્રશંસા નવી દિલ્હી નવી દિલ્હી સ્થિત એર ફોર્સ બાલ ભારતી સ્કૂલ, લોધી રોડ ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે વિશેષ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને સમર્પણભાવથી શ્રેષ્ઠતા હાંસલ કરવા, ઉચ્ચ નૈતિક મૂલ્યોનું પાલન…

શિક્ષાથી બાળભિક્ષા મુક્તિ અભિયાન, શ્રી શક્તિ સેવા કેન્દ્રનો સમાજમાં નોંધપાત્ર પરિવર્તનનો પ્રયાસ

શ્રી શક્તિ સેવા કેન્દ્ર 1 મેથી બાળ ભિક્ષાવૃત્તિની સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે અમદાવાદ અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃરતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતાં સમાજમાં…