‘દુનિયાની વાતો પર નહીં, સત્યના મૂળ સુધી પહોંચો’ – એલન મસ્કના જીવનનો સૌથી મોટો પાઠ

‘ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ’ દ્વારા સમસ્યાનું મૂળ શોધીને ઉકેલ લાવવાની વિચારસરણીથી એલન મસ્કે સર્જી વૈશ્વિક સફળતા વોશિંગ્ટન વિશ્વના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક એલન મસ્ક માત્ર પોતાની કંપનીઓ માટે જ નહીં, પરંતુ અનોખી વિચારસરણી માટે પણ જાણીતા છે. મસ્કનું માનવું છે કે કોઈપણ વાતને માત્ર લોકો માને છે એટલે સાચી માની લેવી નહીં, પરંતુ તેના મૂળભૂત તથ્યો સુધી…