મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે વિદ્યાર્થીઓનો હરિત સંકલ્પ

વૃક્ષારોપણ કાર્યક્રમ-2026 અંતર્ગત વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ અમદાવાદ: મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું અને હરિયાળા તેમજ સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ લીધો હરિત પર્યાવરણનો સંકલ્પ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળા પરિસર અને…