અગ્નિવીર ભરતી 2026: ઑનલાઇન સામાન્ય પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાતના 21 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો Join Indian Armyની વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે અમદાવાદભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ઑનલાઇન સૈન્ય અગ્નિવીર ભરતી સામાન્ય પ્રવેશ પરીક્ષા (CEE)-2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના 21 જિલ્લા તેમજ દમણ, દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો હવે Join Indian…

ગુજરાતના NCC કેડેટ મનુજ કુમાર આંતરરાષ્ટ્રીય મંચ પર ઝળક્યા

કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ-2026 માટે પસંદગી, ગુજરાત NCC માટે ગૌરવની ક્ષણ અમદાવાદનેશનલ કેડેટ કોર્પ્સ (NCC) નિદેશાલય ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અમદાવાદની ‘1 ગુજરાત NCC બટાલિયન’ના કેડેટ મનુજ કુમારની પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP)-2026 માટે પસંદગી થઈ છે. તેઓ કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પસંદગીથી ગુજરાત…

ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ: ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સ વધુ સઘન બનાવવા સૂચના; તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા આદેશ ગાંધીનગરરાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરના સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય તંત્રને દવાઓનો…