આસામ અને નાગાલેન્ડમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે ભારતીય વાયુસેનાની રાહત અને બચાવ કામગીરી યથાવત

પૂર પ્રભાવિત વિસ્તારોમાં ભારતીય વાયુસેના (IAF) દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં ૪૫૮ નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નવી દિલ્હી દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આવેલા પૂર અને ભારે વરસાદ વચ્ચે ભારતીય વાયુસેના (IAF) પોતાની ત્વરિત કાર્યવાહી દ્વારા પ્રભાવી કામગીરી બજાવી રહી છે. આસામ અને નાગાલેન્ડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકો માટે…