એલએન્ડટી ફાઇનાન્સે કામગીરીના પ્રથમ વર્ષમાં ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની એસએમઈ લોનનું વિતરણ કર્યું
અમદાવાદ દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક અને નાના તથા મધ્યમ કદના સાહસો (એસએમઈ)ના વિકાસને ટેકો આપતી એલએન્ડટી ફાઇનાન્સે (એલટીએફ) પ્રથમ વખત રૂ. 436 કરોડની એસએમઈ લોનનું વિતરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ, 2022ના રોજ કંપનીએ ગુજરાતમાં એસએમઈ ફાયનાન્સ બિઝનેસની શરૂઆત કરી હતી. આ લોન કંપનીના ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, નવીનતા લાવવા અને ગુજરાત…
