SL vs IND: ૧૫ ખેલાડીઓ મળીને માત્ર ૮ ટેસ્ટ રમ્યા છે, શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા માટે રમત કેમ આસાન નહીં રહે?

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત: અનુભવની કમી બની શકે છે પડકાર નવી દિલ્હી શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ૧૫ સભ્યોની ટેસ્ટ ટીમનું એલાન થઈ ગયું છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ૧૫ એ ૧૫ ખેલાડીઓ પાસે મળીને શ્રીલંકામાં માત્ર ૮ જ ટેસ્ટ રમવાનો અનુભવ છે. લાંબા સમય બાદ ભારતીય ટીમ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ…