શ્રીલંકાના વડાપ્રધાન સાથે રાજનાથ સિંહની મુલાકાત, વિકાસ સહયોગ પર ચર્ચા

પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે ભારત-શ્રીલંકાએ સહિયારી વિકાસ દૃષ્ટિ સાથે આગળ વધવું જોઈએ : રાજનાથ સિંહ કોલંબો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કોલંબોમાં શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન વિકાસ સહયોગ ચર્ચાના મુખ્ય કેન્દ્રમાં…