ભારત-જાપાન રક્ષા સંબંધોને મળ્યો વધુ વેગ, ટોક્યોમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને જાપાનના રક્ષા મંત્રી શિંજિરો કોઇઝ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, સમુદ્રી સહયોગ અને ઇન્ડો-પેસિફિક મુદ્દે વ્યાપક ચર્ચા નવી દિલ્હીભારત અને જાપાન વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતના રક્ષા સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે 13 જુલાઈ, 2026ના રોજ ટોક્યોમાં જાપાનના રક્ષા મંત્રી શ્રી શિંજિરો કોઇઝ સાથે…
