ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડમાં વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત્, હવે 30 દિવસ સુધી મળશે પ્રવેશ

વિઝા-મુક્ત સુવિધા બંધ કરવાની વિચારણા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો; ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે થાઈ સરકારે નિયમોમાં કર્યો ફેરફાર નવી દિલ્હી થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે અગાઉ મળતી 60 દિવસની વિઝા-મુક્ત અવધિ હવે ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે. ગેરકાયદે વસવાટ, માનવ તસ્કરી અને ઓનલાઈન છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં…

ભારત-જાપાન રક્ષા સંબંધોને મળ્યો વધુ વેગ, ટોક્યોમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને જાપાનના રક્ષા મંત્રી શિંજિરો કોઇઝ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, સમુદ્રી સહયોગ અને ઇન્ડો-પેસિફિક મુદ્દે વ્યાપક ચર્ચા નવી દિલ્હીભારત અને જાપાન વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતના રક્ષા સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે 13 જુલાઈ, 2026ના રોજ ટોક્યોમાં જાપાનના રક્ષા મંત્રી શ્રી શિંજિરો કોઇઝ સાથે…