30,000થી વધુ ગ્રામીણ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ક્રાંતિ: જીએચસીએલ ફાઉન્ડેશનનું ‘જોયફુલ લર્નિંગ’ બદલાવી રહ્યું છે ગુજરાતનું શિક્ષણ દ્રશ્ય
અમરેલી અને ભાવનગરમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણથી બાળકોમાં આત્મવિશ્વાસ, સાક્ષરતા અને શીખવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો અમદાવાદભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પાયાના સ્તરે શિક્ષણ અને સાક્ષરતા વધારવાનું કામ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું એક મોટો પડકાર રહ્યો છે. આ પડકારને તકમાં બદલવાનું કામ જીએચસીએલ…
