રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પૂરી રથયાત્રામાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ‘પૂરી રથયાત્રા સેવા’નો પ્રારંભ

લાખો ભક્તો માટે વિનામૂલ્યે અન્ન સેવા, 50 કિમીના માર્ગ પર 90 પોલીસ સહાય કેન્દ્રો અને ટેક-આધારિત સંકલન સાથે રિલાયન્સે વહીવટીતંત્રને આપ્યું મજબૂત સમર્થન. ભુવનેશ્વર: ૧૬ જુલાઈ, ૨૦૨૬થી જગન્નાથપૂરીમાં શરૂ થઈ રહેલી ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રામાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહાપર્વમાં ભક્તોની યાત્રા સુરક્ષિત, સરળ અને સુવ્યવસ્થિત બને તે હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન…