અદાણી અમદાવાદ મેરેથોનની ઐતિહાસિક 10મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ, 29 નવેમ્બરે દોડશે ગુજરાત

કારગિલ વિજય દિવસથી નોંધણીનો પ્રારંભ; #Run4OurSoldiers થીમ સાથે સુરક્ષાદળોને શ્રદ્ધાંજલિ અમદાવાદ અમદાવાદમાં યોજાનારી પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનની ઐતિહાસિક 10મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કારગિલ વિજય દિવસના અવસરે કરવામાં આવ્યો છે. અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત આ મેરેથોન 29 નવેમ્બર, 2026ના રોજ યોજાશે. ફિટનેસ, સામાજિક એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતી આ મેરેથોનમાં આ વર્ષે પણ #Run4OurSoldiers થીમ…

કારગિલ વિજય દિવસ: પશ્ચિમ વાયુ કમાન્ડે કારગિલના શૂરવીરોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

એર વેટરન્સ, એર વોરિયર્સ અને વાયુસેનાના જવાનોએ શહીદોના અદમ્ય સાહસ, સર્વોચ્ચ બલિદાન અને રાષ્ટ્રસેવાને કર્યું નમન નવી દિલ્હી કારગિલ વિજય દિવસ નિમિત્તે ભારતીય વાયુસેનાના પશ્ચિમ વાયુ કમાન્ડ (HQ Western Air Command) દ્વારા કારગિલ યુદ્ધના શૂરવીર સૈનિકો અને વાયુયોદ્ધાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે એર વેટરન્સ, એર વોરિયર્સ અને વાયુસેનાના કર્મચારીઓએ એકત્રિત થઈ…

કારગિલ વિજય દિવસ: ભારતીય વાયુસેનાએ શહીદ વીરોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

“સાહસ, કર્તવ્યનિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનથી લખાયો હતો વિજયનો ઇતિહાસ”; દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમ રાખવાની આપી પ્રેરણા નવી દિલ્હી કારગિલ વિજય દિવસના અવસરે ભારતીય વાયુસેના (Indian Air Force) એ કારગિલ યુદ્ધના શૂરવીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. વાયુસેનાએ જણાવ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન જવાનોએ દર્શાવેલું અદમ્ય સાહસ, કર્તવ્ય પ્રત્યેની અડગ નિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનના બળ પર ભારતે…