અદાણી અમદાવાદ મેરેથોનની 9મી સિઝન માટે ઓફિશિયલ જર્સીનું અનાવરણ

અમદાવાદ શનિવારે પેલેડિયમ મોલમાં ફિટનેસપ્રેમીઓ અને શહેરની રનિંગ કમ્યુનિટીની સામે અદાણી અમદાવાદ મેરેથોનની 9મી સિઝન માટે ઓફિશિયલ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણમાં 15,000 રિસાયકલ પ્લાસ્ટિક બોટલના ઢાંકણાંમાંથી બનાવેલી મનમોહક કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી, જે સર્જનાત્મકતા, ટકાઉપણું અને દેશભક્તિની ભાવનાના અસાધારણ સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. આ અનોખી પહેલમાં, વાનીએ અદાણી સ્પોર્ટ્સલાઈન સાથે મળીને…