સિનેમા જગતમાં ધાર્મિક ફિલ્મોનું વધતું વલણ
મુંબઈ ‘હનુમાન અંશની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધાર્મિક અને ભક્તિસભર ફિલ્મો માટે એક નવો રાહ ખોલી નાખ્યો છે. અગાઉ લાલો – કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. આ ફિલ્મોની સફળતા પછી હવે નિર્માતાઓનું ધ્યાન પૌરાણિક અને આધ્યાત્મિક વિષયો તરફ વળ્યું છે, જેના પરિણામે આગામી સમયમાં ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં…
